$.........$ ખડકો પર સૌપ્રથમ પ્રાથમિક અનુક્રમણ કરે છે.
જલસંચક્રમાં સાચો ક્રમ કયો છે?
સામાન્ય વસવાટમાં સાથે મળી જીવન ગાળતી વસ્તીઓ મળી શાની રચના કરે છે ?
કુલ સૌર વિકિરણમાં કેટલા પ્રમાણમાં $PAR$ પ્રાપ્ત થાય છે?
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
$(1)$ અનુક્રમણમાં દ્વિતીય અનુક્રમણ એ ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ પર આધાર રાખે છે
$(2)$ હવા, પાણી, જમીન એ નિવસનતંત્રનાં અજૈવિક પરીબળો છે
$(3)$ નિવસનતંત્રનાં બંધારણમાં પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ અને ઊર્જાનાં એકમાર્ગીય વહનનો સમાવેશ થાય છે
$(4)$ નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રાથમિક સ્ત્રોત સૂર્ય છે